હું શોધું છું

હોમ  |

અનુસૂચિત જાતી / જન જાતીની વ્યકિતઓને લગતો કાયદો
Rating :  Star Star Star Star Star   

ભારત દેશમાં ૧૯૮૯ની સાલમાં અનુસૂચિત જાતિ/ જનજાતિની અત્યાચાર પ્રતિબંધ ધારો અમલમાં આવેલ જેમાં આ કાયદા દ્વારા અનુસૂચિત જાતિ/ જનજાતિની વ્યક્તિઓ અત્યાચારનો ભોગ બને તેમાં તેમને પૂરતું રક્ષણ મળે. જાનમાલની રક્ષા થાય અને સમકક્ષ અધિકાર પ્રાપ્ત થાય તે હેતુસર અમલમાં મૂકવામાં આવેલ છે.

  • આવા બનાવોની તપાસ પોલીસ અધિકારીને ત્વરિત અને ઝડપી પગલાં લેવાનાં હોય છે.

  • જિલ્લા સ્તરે ડી.વાય.એસ.પી. દરજજાના અધિકારીને એસ.સી./એસ.ટી. સેલમાં ખાસ નિમણૂક કરી આવા ગુનાની તપાસ તેમને કરવાની હોય છે.

  • જિલ્લા મથકે એસ.સી./એસ.ટી. સેલ (વિભાગ) માં માસ દરમિયાન અત્યાચાર સબંધી બનાવોની માહિતી, અરજીઓની તપાસ, અહેવાલ પાઠવવાની કાર્યવાહી થાય છે. અને માહિતી સંકલિત થાય છે.

  • વખતોવખત જિલ્લા તકેદારી સમીતીમાં કલેકટરશ્રીના અઘ્યક્ષપણા હેઠળ સમીક્ષા કરવામાં આવે છે.

  • સમાજ કલ્યાણ વિભાગમાં એસ.સી./એસ.ટી. સેલમાં એક પો.સ.ઈ.ની ખાસ જગ્યા ઊભી કરવામાં આવે છે.

  • અત્યાચારનો ભોગ બનનાર વ્યક્તિ, કુટુંબ કે સમુદાયને પૂરતું પોલીસ રક્ષણ આપવું.

  • વાર્ષિક સેમિનાર દ્વારા અ.જાતિ/જનજાતિના વ્યક્તિઓને કાયદાઓ અને તેમાં મળતા લાભાલાભની જાણકારી અપાય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 12-06-2006